વિવિધ પ્રકારના મેળાઓ

૧. કુંભમેળો -નાસિક, ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
૨. પુષ્કરનો મેળો – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
૩. તરણેતર નો મેળો - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
૪. ભવનાથનો મેળો – મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.
૫. વૌઠાનો મેળો – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
૬. માધ મેળો – અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
૭. જ્વાળામુખીનો મેળો – કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.
૮. સોનપુર નો પશુમેળો – ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.
૯. જાનકીમેળો –મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
૧૦. ગાયચારણ નો મેળો – મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
૧૧. રામદેવજીનો મેળો – રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
૧૨. બાબા ગરીબનાથ નો મેળો – મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૩. કૈલાસ મેળો – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
૧૪. મહામૃત્યુંજયનો મેળો –મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
૧૫. ગંગાસર મેળો – પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.
૧૬. અન્નકૂટનો મેળો – શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.
૧૭. જાગેશ્વરી દેવીનો મેળો – મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૮. વૈશાલીનો મેળો – બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો – ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.
૨૦. મહાવીરહીનો મેળો – રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.
૨૧. ગણેશચતુર્થીનો મેળો – રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.
૨૨. રથ મેળો – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.
૨૩. કુલુનો મેળો – હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
૨૪. રેણુકાજીનો મેળો – હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
૨૬. શામળાજીનો મેળો –ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.
૨૭. અંબાજી નો મેળો – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ – પૂનમે યોજાય છે.
૨૮. વિશ્વ પુસ્તક મેળો – દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
૨૯. ઝંડા મેળો – દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.
૩૦. દદરીનો મેળો – બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
૩૧. ચોસઠ જોગણી નો મેળો – વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.